Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મધમાખી પાલન અંગે જાગૃતતા શિબિર યોજાઈ.

Share

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે મધમાખી પાલન પર એક દિવસીય જાગૃતતા શિબિર યોજવામાં આવેલી હતી. ખાદી અને ગ્રામોદ્યોગ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર જગબિરસિંઘે અને કે.વિ.કે. ના વડા ડૉ. પી. ડી.વર્મા તેમજ ચીખલીના અગ્રણી ખેડૂત અશોકભાઈ હાજર રહ્યા હતાં. અશોકભાઈ કૂચી મધમાખીનું પાલન કેવી રીતે કરવું તેની માહિતી આપી તેમજ ડેમોનસ્ટ્રેશન કરીને બતાવ્યું હતું.

આ શિબિરમાં જુદા જુદા ગામમાંથી 100 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. અને બધા ખેડૂતોને એક – એક મધની બોટલ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. મીનાક્ષી તિવારી એ કર્યું હતું અને ખેડૂતોને મિલૅટ ખાવાનાં ફાયદા વિશે સમજાવ્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વિરમગામ માંડલ દેત્રોજ રામપુરા ઠાકોર વિકાસ મંડળ દ્વારા સમૂહ લગ્ન યોજાયા. 40 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા…

ProudOfGujarat

પ્રોજેક્ટ સાહસ કાકા – બા હોસ્પિટલ અંતર્ગત માસિક અને સ્વચ્છતા વિશે વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

વડોદરાની અન્યોન્ય બેંકમાંથી લોન લીધા બાદ ફરાર બાલાસુર પેઢીનો સંચાલક 19 વર્ષે પકડાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!