Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના લોક સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું.

Share

નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના લોક સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તથા નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના વરદ હસ્તે રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડો. દર્શના બેન દેશમુખને આ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.

મનસુખભાઈએ જણાવ્યું હતું કે ચૂંટણી પછી પ્રજાના કામો સમયસર થાય એ માટે કાર્યકરો થકી પ્રજાના પ્રશ્નો ઉકેલવા પ્રયત્ન કરશે. જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે આ કાર્યાલય પર પ્રજા આ વિસ્તારના પ્રશ્નો રજૂ કરશે તો પ્રજાના પ્રશ્નો હલ કરવાનું આ કાર્યાલય માધ્યમ બનશે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવેલ એજન્ટો દ્વારા ટિકિટ કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ સરકારી વિનયન કોલેજમાં નાર્કોટિક્સ પદાર્થ અંગે જાગૃતિ કેળવવા પોલીસ દ્વારા સેમિનાર યોજાયો

ProudOfGujarat

કુવૈતના રાજા નું અવસાન થતાં રાષ્ટ્રીય શોક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!