Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકામાં અંતરિયાળ ગામો જ્યાં અંધારામાં રહેતા ગરીબોને કિટો સહિત દવાઓનું વિતરણ કર્યું.

Share

રાજપીપલા હાલ ગુજરાતમાં લોકડાઉન 3 કરવામાં આવ્યું છે ત્યારે નર્મદા જિલ્લા ડેડીયાપાડા તાલુકાના રાલદા ગામે 300 કિટોનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં તેલ ઘઉં, ચોખા, ખાંડ સહિત જીવન જરૂરિયાત વસ્તુઓની કિટો બનાવી નર્મદા જિલ્લાના યુવા મોરચાના મહામંત્રી હિતેશ વસાવા દ્વારા વિતરણ કરવામાં આવી હતી. તેમજ કેટલાક લોકોને દવાઓ પુરી થઈ જતા યુવા નેતા દ્વારા દવાઓ પણ પહોંચતી કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા 80 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે અહીંયા વસતા આદિવાસી સમાજના લોકો મજૂરી કરીને ખાનાર લોકો છે ત્યારે તેમના જ સમાજના યુવા નેતાએ તેમની પડખે ઉભું રહેવાનું નક્કી કર્યું હતું.

મોન્ટુ
રાજપીપલા
નર્મદા બ્યુરો

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગર પાલિકાની સરકારી સી.પી.સી. મ્યું.ડીપેન્સરી ખાતે પી એમ કરાવા લાવેલા ડેડ બોડી એમના પરિવાર જનો ને આપવાની કલાકોની હેરાનગતિ .

ProudOfGujarat

સુરતના હિન્દુસેનાને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.

ProudOfGujarat

વડોદરાની સેન્ટ્રલ જેલમાં બે કેદીઓના મોત થતા ચકચાર, સામે આવ્યું આ કારણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!