Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં સતત લોક ડાઉનનાં 61 માં દિવસે પણ લોકોની પડખે સ્વામીજીનો માનવ સેવા રથ.

Share

હાલ કોરોનાની વૈશ્વિક મહામારીનાં કારણે દેશમાં લોક ડાઉન અમલમાં છે ત્યારે આજે સતત 61 માં દિવસે પણ નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં લોકોને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની કિટો બનાવી વડતાલનાં વિહારી હરિકૃષ્ણ મહારાજ તેમજ શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ રાજપીપલાનાં શ્રી સિધ્ધેશ્વર સ્વામીજીનાં માર્ગદર્શન હેઠળ ચાલતો માનવ સેવા રથ દ્વારા નર્મદા જિલ્લામાં હજી પણ એવા ગામ છે જ્યાં લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે એવા 4 પહાડી ગામોમાં જ્યાં વાહનો જઈ શકતા નથી ત્યાં ટાઇગર ગ્રુપમાં કાર્યકરો પગદંડી જઈ આખા ગામમાં શાકભાજીની  કીટ અને જરૂરિયાતમંદ પરિવારને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોન્ટુ શેખ,
રાજપીપલા

Advertisement

Share

Related posts

નેત્રંગ પંથકમાં સગીરા સાથે દુષ્કર્મનો મામલો, ધારાસભ્ય છોટુ વસાવાએ કરી નરાધમને ફાંસીની સજાની માંગ…!!

ProudOfGujarat

રાજપારડીનાં હોમ કોરેન્ટાઇન હેઠળ રખાયેલા તમામ ૧૮ ઇસમોનાં કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા.

ProudOfGujarat

ભરૂચની જીએનએફસી સ્કુલ ખાતે ૧૫ થી ૧૭ વર્ષના વેક્સિન લેનાર બાળકોને “સ્કુલ બેગ” આપી પ્રોત્સાહિત કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!