Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : નર્મદા ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડાતા નર્મદા નદીને અડીને આવેલા સિસોદ્રા ગામમાં પાણી ભરાતા હજારો એકર ખેતરમાં ઉભા પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાન.

Share

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરમાં મોટી માત્રામાં પાણીની આવક વધી રહી છે. સરદાર સરોવરમાં લાખો ક્યુસેક પાણી આવતાં સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી પાસે સિસોદ્રા ગામમાં પાણી ફરી વળતા હજારો ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરવાસમાં નર્મદા ડેમમાંથી પાણી છોડાતા સિસોદ્રા ગામને હજારો એકર ખેતીને નુકસાન થયું છે. શેરડી, કપાસ જેવા પાકોને નુકસાન અને સર્વનાશ થઈ ગયું છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે અમને વહેલી તકે યોગ્ય સહાય અને યોગ્ય વળતર આપવાની વિનંતી કરવામાં આવી છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

ગોધરા : અમીર સત્ય ફાઉન્ડેશન ટીમનાં હોદ્દેદારોની બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચના મહંમદપુરા શેઠ કોમ્પલેક્ષ પાસે અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

ભરૂચના કાસવા ગામે 80 હજાર લિટરની ઓવરહેડ ટાંકીનું કરાયુ ખાતમુહૂર્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!