Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : નર્મદા ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડાતા નર્મદા નદીને અડીને આવેલા સિસોદ્રા ગામમાં પાણી ભરાતા હજારો એકર ખેતરમાં ઉભા પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાન.

Share

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરમાં મોટી માત્રામાં પાણીની આવક વધી રહી છે. સરદાર સરોવરમાં લાખો ક્યુસેક પાણી આવતાં સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી પાસે સિસોદ્રા ગામમાં પાણી ફરી વળતા હજારો ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરવાસમાં નર્મદા ડેમમાંથી પાણી છોડાતા સિસોદ્રા ગામને હજારો એકર ખેતીને નુકસાન થયું છે. શેરડી, કપાસ જેવા પાકોને નુકસાન અને સર્વનાશ થઈ ગયું છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે અમને વહેલી તકે યોગ્ય સહાય અને યોગ્ય વળતર આપવાની વિનંતી કરવામાં આવી છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

સુરતનાં સરથાણા વિસ્તારમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

લીંબડીનાં અંવતિકા હોટલ સામે આવેલા વિસ્તારમાં રહિશો વિકાસથી વંચિત

ProudOfGujarat

અંકલેશ્વરમાં પરિણીતાનો સાસરિયા સામે દહેજ અને ત્રાસનો આક્ષેપ : પતિ સહિત ચાર સામે મહિલા પોલીસમાં ફરિયાદ, રૂ.8.41 લાખ આપ્યાનો ઉલ્લેખ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!