Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જીલ્લાના બારડોલી મથકે જ્વાળા દેવી મંદિરે પાટોત્સવ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ.

Share

બારડોલી તાલુકા મથકે આવેલ બારડોલી મૈસુરીયા સમાજની વાડી ખાતે પાટોત્સવ નિમિતે હોમ હવનનો કાર્યક્મ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્મમાં મોટી સંખ્યામાં ભક્તજનો એ માતાજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજના ટ્રસ્ટી મંડળ ડૉ.વિનોદ મૈસુરીયા, નિકુંજ મૈસુરીયા, યુવક મંડળ, મહિલા મંડળ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદીનું આયોજન સ્વ ભીખાભાઈ રામાભાઈ મૈસુરીયા, સ્વ લક્ષ્મીબેન ભીખાભાઈ મૈસુરીયા, નટવરભાઈ ભીખાભાઈ મૈસુરીયા, પ્રફફુલાબેન, મિનેશ મૈસુરીયા, નીલમબેન મૈસુરીયા, દિનેશભાઈ મૈસુરીયા, સંગીતા મૈસુરીયા, રામપરા તરફથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ, વલસાડ, નવસારી, સુરતથી મૈસુરીયા જ્ઞાતિ બંધુઓ હાજર રહ્યા હતા. આ તકે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ, બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : NSUI અને અંકલેશ્વર વાલી મંડળ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

અંકલેશ્વર વોર્ડ નંબર 9 માં આવેલ સોસાયટીના મુખ્ય માર્ગોનું નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૪૪ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૯૯.૭૩ ટકા જળસંગ્રહ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!