Proud of Gujarat
FeaturedGujarat

સુરતના સરથાણા વિસ્તારમાં લાગી ભીષણ આગ.તક્ષશિલા એપારમેન્ટ પરથી લોકો કૂદયા.જુઓ લાઇવ દ્રશ્યો…

Share

દિનેશભાઇ અડવાણી

સુરતના સરથાણા વિસ્તારમાં ભીષણ આગ લાગતા લોકોમાં ભાગ દોડ મચી ગઈ હતી.બનાવની જાણ થતાં જ સુરત મહાનગર પાલિકાની 17 ટીમો ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની જહેમત હાથ ધરાઈ હતી.જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓ ઉંચાઈ પરથી કૂદી પડ્યા હતા.ઘટનાના પગલે લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બનાવમાં 15 થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે.

Advertisement


Share

Related posts

ભરૂચ : આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની ઈ- રેવા એપ્લીકેશનની વોલેન્ટીયર્સને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાલીમ અપાઈ

ProudOfGujarat

અંકલેશ્વરની  શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો

ProudOfGujarat

અંકલેશ્વરના સંજાલી ગામેથી ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!