Proud of Gujarat
FeaturedGujarat

સુરતના સરથાણા વિસ્તારમાં લાગી ભીષણ આગ.તક્ષશિલા એપારમેન્ટ પરથી લોકો કૂદયા.જુઓ લાઇવ દ્રશ્યો…

Share

દિનેશભાઇ અડવાણી

સુરતના સરથાણા વિસ્તારમાં ભીષણ આગ લાગતા લોકોમાં ભાગ દોડ મચી ગઈ હતી.બનાવની જાણ થતાં જ સુરત મહાનગર પાલિકાની 17 ટીમો ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની જહેમત હાથ ધરાઈ હતી.જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓ ઉંચાઈ પરથી કૂદી પડ્યા હતા.ઘટનાના પગલે લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બનાવમાં 15 થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે.

Advertisement


Share

Related posts

નેત્રંગ : કાંટીપાડાથી વડપાન ગામ સુધીનો ૩ કિમી રસ્તો આઝાદીના ૭૩ વર્ષથી બન્યો નથી.

ProudOfGujarat

વાગરા:આદિવાસી સમાજ વાગરા તાલુકા ના માછીમારો એ વિવિધ માંગો ને લઇ ને ભરૂચ જિલ્લા ડીસ્ટ્રીક મેજિસ્ટ્રેટ અને ભરૂચ જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું .

ProudOfGujarat

રાજપીપળાની જનતાને એક ફોન કૉલમાં ઘર બેઠા મળશે સુવિધાઓ : પાલિકાનો નવતર અભિગમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!