Proud of Gujarat
FeaturedGujarat

સુરતના સરથાણા વિસ્તારમાં લાગી ભીષણ આગ.તક્ષશિલા એપારમેન્ટ પરથી લોકો કૂદયા.જુઓ લાઇવ દ્રશ્યો…

Share

દિનેશભાઇ અડવાણી

સુરતના સરથાણા વિસ્તારમાં ભીષણ આગ લાગતા લોકોમાં ભાગ દોડ મચી ગઈ હતી.બનાવની જાણ થતાં જ સુરત મહાનગર પાલિકાની 17 ટીમો ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની જહેમત હાથ ધરાઈ હતી.જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓ ઉંચાઈ પરથી કૂદી પડ્યા હતા.ઘટનાના પગલે લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બનાવમાં 15 થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે.

Advertisement


Share

Related posts

મેઘરાજા ફરી સક્રિય : રાજ્યમાં પાંચ દિવસની વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી.

ProudOfGujarat

ભરૂચ નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો, ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી 25 ફૂટે પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં રાહત

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રે વધુ એક કેસ પોઝિટીવ મળતા કુલ કેસની સંખ્યા 16 અને કુલ સક્રિય કેસોની સંખ્યા 14.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!