Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના મૈસુરીયા સમાજ દ્વારા હૈદરાબાદ અને ઉન્નાવની દૂષ્કર્મ પીડિતાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા

Share

સુરતમાં મૈસુરીયા સમાજ દ્વારા ગઈકાલે શહેરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. હૈદરાબાદ અને ઉન્નાવની દુષ્કર્મ બાદ તેમની હત્યા કરી દેવાની ઘટનાને
મૈસુરીયા સમાજ દ્વારા શ્ખ્ત શબ્દોમાં વખોડી નાખી હતી. તમામ દુષ્કર્મની ઘટનામાં મોતને ભેટનારી માસૂમ નિર્દોષ બાળકી યુવતી ઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને દેશમાં ફરિવાર આવી ઘટના નહીં બને તે માટે સરકારે વધુ કડક કાયદા બનાવે અને કડક પગલાં ભરે તેવી માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

નેત્રંગ વનવિભાગે કાંટીપાડા ગામેથી ટેમ્પામાંથી લાકડાનો જથ્થો જપ્ત કર્યો..

ProudOfGujarat

ભરૂચ : એ.ટી.એમ. ડાયલરનો પાસવર્ડ ક્રેક કરી કરાયેલ ચોરીનો પર્દાફાશ… જાણો કેવી રીતે ?

ProudOfGujarat

દિલ્હી : વિકાસપુરીના લાલ માર્કેટમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!