Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના મૈસુરીયા સમાજ દ્વારા હૈદરાબાદ અને ઉન્નાવની દૂષ્કર્મ પીડિતાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા

Share

સુરતમાં મૈસુરીયા સમાજ દ્વારા ગઈકાલે શહેરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. હૈદરાબાદ અને ઉન્નાવની દુષ્કર્મ બાદ તેમની હત્યા કરી દેવાની ઘટનાને
મૈસુરીયા સમાજ દ્વારા શ્ખ્ત શબ્દોમાં વખોડી નાખી હતી. તમામ દુષ્કર્મની ઘટનામાં મોતને ભેટનારી માસૂમ નિર્દોષ બાળકી યુવતી ઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને દેશમાં ફરિવાર આવી ઘટના નહીં બને તે માટે સરકારે વધુ કડક કાયદા બનાવે અને કડક પગલાં ભરે તેવી માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

ડિફેન્સ સેક્રેટરીએ સુરત એન.સી.સી કેડેટસની મુલાકાત લીધી.

ProudOfGujarat

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક એકસપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં મહિલાનું મોત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં રસ્તા બનાવવા અંગે વ્રુક્ષ છેદન થતા હરિયાળું ભરૂચ ધીમ ધીમે રણસમાન ભસવા લાગ્યું જાણો કેવી રીતે ??

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!