Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં બીજો અગ્નિકાંડ.

Share

સુરતનાં કદોદરા ખાતેનાં રધુવીર માર્કેટમાં ટોપ ફલોર ઉપર આગ લાગતાં ફાયર બ્રિગેડ દોડતું થયું અને 2 લોકોને બચાવ્યા 35 જેટલા ફાયર બંબાની ટીમ આગને કાબુમાં લેવા દોડી આવી હતી.

સુરતમાં આજે સવારે વધુ એક તક્ષશિલા જેવા અગ્નિકાંડ થતાં થતાં રહી ગયો હતો. જોકે કદોદરાનાં માર્કેટમાં લાગેલી ભયંકર આગને પગલે દોડધામ મચી ગઈ હતી. આજે સવારે કદોદરાનાં રધુવીર માર્કેટમાં ટોપફલોર ઉપર અકસ્માતે આગ લાગતાં જ ફસાયેલા લોકોને બચાવવાં માટે 35 ટીમનો 90 જેટલા ફાયર બ્રિગેડના કર્મચારીઓ દોડી ગયા હતા. જેમાં 2 લોકો લિફટમાં ફસાતા તેઓને બચાવી લઈને બાકીનાં લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી. જયારે કલાકો સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

શું આપ જાણો છો કે નર્મદા ને જિવંત દેવી કહેવાય છે..

ProudOfGujarat

વલસાડ-દોલત ઉષા વિદ્યાર્થીઓએ 2 ગોલ્ડ -1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં પી.એમ મોદીના જન્મદિવસ નિમિત્તે કોરોના વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!