Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં બીજો અગ્નિકાંડ.

Share

સુરતનાં કદોદરા ખાતેનાં રધુવીર માર્કેટમાં ટોપ ફલોર ઉપર આગ લાગતાં ફાયર બ્રિગેડ દોડતું થયું અને 2 લોકોને બચાવ્યા 35 જેટલા ફાયર બંબાની ટીમ આગને કાબુમાં લેવા દોડી આવી હતી.

સુરતમાં આજે સવારે વધુ એક તક્ષશિલા જેવા અગ્નિકાંડ થતાં થતાં રહી ગયો હતો. જોકે કદોદરાનાં માર્કેટમાં લાગેલી ભયંકર આગને પગલે દોડધામ મચી ગઈ હતી. આજે સવારે કદોદરાનાં રધુવીર માર્કેટમાં ટોપફલોર ઉપર અકસ્માતે આગ લાગતાં જ ફસાયેલા લોકોને બચાવવાં માટે 35 ટીમનો 90 જેટલા ફાયર બ્રિગેડના કર્મચારીઓ દોડી ગયા હતા. જેમાં 2 લોકો લિફટમાં ફસાતા તેઓને બચાવી લઈને બાકીનાં લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી. જયારે કલાકો સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગ તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, પ્રમુખ લીલાબેન વસાવા અને ઉપપ્રમુખ વંદન વસાવાની વરણી.

ProudOfGujarat

રાજપીપળા : કોરોનાથી સાજા થયેલ નર્મદાના 187 પોલીસ કર્મીઓ અને અધિકારીઓને મલ્ટીવિટામિન ટેબ્લેટ દવાઓનું વિતરણ.

ProudOfGujarat

ભરૂચના નિલકંઠ નર્સરી ખાતે નદી ઉત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!