Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલી જિલ્લામાં ગુજટોક એટલે કે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેટીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ એકટના કાયદાને કાઠી સમાજ દ્વારા વખોડવામાં આવી હતી તે મામલે સુરતમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

Share

સૂર્ય સેના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ સુરતમાં કલેકટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કે કાઠી સમાજ ઉપર જે ગુજટોકની કાયદાની કલમ અમરેલીમાં કાઠી સમાજ પર ખોટી લગાવવામાં આવી છે તેને અનુસંધાને સમગ્ર કાઠી સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને કાઠી સમાજના આગેવાન એવા મુન્નાભાઈ ઉર્ફે શિવરાજભાઈ રબારીકા જેવો કાઠી સમાજના યુવા અગ્રણી છે અને સામાજિક કાર્યકર છે તેને ખોટી રીતે પોલીસવાળા ગંભીર ગુનામાં ફસાવવાનો ષડયંત્ર કરી રહ્યા છે તેવા આક્ષેપો કાઠી સમાજ લગાવી રહ્યા છે જેના અનુસંધાને તે લોકોએ આજે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આવનારા સમયમાં જો આનો નિકાલ નહી આવે તો સમગ્ર કાઠી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

યાત્રાધામ પાવાગઢ ખાતે બળજબરી પુર્વક પૈસા પડાવતા કિન્નરોને પોલીસે ઝડપી પાડ્યા

ProudOfGujarat

સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લામાં કુલ 69.00% મતદાન….

ProudOfGujarat

કરજણ ડેમમાંથી લોકોની પાણીની જરૂરીયાતને પહોંચી વળવાની સાથે નદીઓને જીવંત રાખવા પાણી છોડાયું. ૧૭૦૦ ક્યુસેક જેટલું પાણી છોડાયું. ૬ અને ૭ નંબરના બે રેડીયલ ગેટ ખોલાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!