Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલી જિલ્લામાં ગુજટોક એટલે કે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેટીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ એકટના કાયદાને કાઠી સમાજ દ્વારા વખોડવામાં આવી હતી તે મામલે સુરતમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

Share

સૂર્ય સેના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ સુરતમાં કલેકટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કે કાઠી સમાજ ઉપર જે ગુજટોકની કાયદાની કલમ અમરેલીમાં કાઠી સમાજ પર ખોટી લગાવવામાં આવી છે તેને અનુસંધાને સમગ્ર કાઠી સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને કાઠી સમાજના આગેવાન એવા મુન્નાભાઈ ઉર્ફે શિવરાજભાઈ રબારીકા જેવો કાઠી સમાજના યુવા અગ્રણી છે અને સામાજિક કાર્યકર છે તેને ખોટી રીતે પોલીસવાળા ગંભીર ગુનામાં ફસાવવાનો ષડયંત્ર કરી રહ્યા છે તેવા આક્ષેપો કાઠી સમાજ લગાવી રહ્યા છે જેના અનુસંધાને તે લોકોએ આજે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આવનારા સમયમાં જો આનો નિકાલ નહી આવે તો સમગ્ર કાઠી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

નેત્રંગના કુપ ગામે વિશ્વ દૂધ દિવસ અંતર્ગત સ્વસ્થ પશુપાલન અને સ્વચ્છ દૂધ ઉત્પાદન સુધારા માટે પશુપાલન તાલીમ કાર્યક્રમ યોજાયો..

ProudOfGujarat

ભરૂચ બાયપાસ ફાયરિંગ કરવાના પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો જાણો.

ProudOfGujarat

પિતાની દીકરી માટે કુરબાની : સુરતમાં રહેતા ખેડૂત પરિવારની 19 વર્ષની દીકરી બની દેશની સૌથી યંગેસ્ટ કમર્શિયલ પાયલોટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!