Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત મનપાના ફાયરબ્રિગેડે ઈનોવેટિવ આઈડીયાથી બનાવેલી ત્રણ સેનિટાઈઝ કેબિન હોસ્પિટલ બહાર મુકાશે.

Share

કોરોના વાઈરસને લઈને પાલિકાના ફાયરબ્રિગેડ દ્વારા સેનિટાઈઝ કેબિન બનાવવામાં આવી છે. ફાયરબ્રિગેડ દ્વારા બનાવવામાં આવેલી સેનિટાઈઝ કેબિનને શહેરની ત્રણ હોસ્પિટલ બહાર મુકવામાં આવશે. જેથી હોસ્પિટલમાં પ્રવેશનાર તબીબથી લઈને દર્દી અને તેના સંબંધીઓ ગણતરીના સમયમાં જ સેનિટાઈઝ થઈને બહાર નીકળશે. ફાયરબ્રિગેડના ઓફિસરે જણાવ્યું હતું કે, સેનિટાઈઝ કેબિનમાં પંખાનો તથા વિવિધ સેનિટાઈઝ કરતાં કેમિકલ એ રીતે પ્રસરાવવામાં આવી રહ્યાં છે કે જેથી કરીને વ્યક્તિ આ કેબિનમાંથી પસાર થાય એટલે તરત જ સેનિટાઈઝ થઈ જશે. હોસ્પિટલમાં અસંખ્ય લોકો રોજે રોજ આવતાં હોય છે. જેમાં માત્ર હાથ સાફ કરાવવા કરતાં આખા શરીરને સેનિટાઈઝ કરવામાં આવે તો કોરોનાને આગળ વધતો અટકાવી શકાય.

Advertisement

Share

Related posts

ઝઘડીયાનાં રાણીપુર ગામનાં ગ્રામજનોએ ઉષ્માભેર “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથનું સ્વાગત કર્યું.

ProudOfGujarat

ભરૂચ: મુસ્લિમ યુવતીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર પ્રકાશ મોદી સામે કાર્યવાહી કરવા માંગ

ProudOfGujarat

ભરૂચ : આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની ઈ- રેવા એપ્લીકેશનની વોલેન્ટીયર્સને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાલીમ અપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!