Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-લીંબાયત,આસ્તિક નગર પાસે ગણપતિ યાત્રા દરમ્યાન કરંટ લાગતા 7 વ્યક્તિઓને ઇજા,1 નું મોત

Share

સુરત-લીંબાયત,આસ્તિક નગર પાસે ગણપતિ યાત્રા દરમ્યાન કરંટ લાગતા 7 વ્યક્તિઓને ઇજા,1 નું મોત
જાણવા મળ્યા મુજબ સુરતના લીંબાયત ખાતે ના આસ્તિક નગર પાસે ગણપતિ યાત્રા દરમ્યાન કરંટ લાગતા 7 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા..જેમાં સારવાર દરમિયાન 1 વ્યક્તિ નું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે..રાત્રીના સમયે ગણપતિજી ની યાત્રા લઇ આવી રહ્યા તે સમયે ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે…

Advertisement

Share

Related posts

પોરબંદર મા પિતા એ ત્રણ સગીર પુત્રીઓ પર કર્યો બળાત્કાર-પોલીસે આરોપીની કરી અટકાયત…

ProudOfGujarat

રાજપીપળા : કોરોનાથી સાજા થયેલ નર્મદાના 187 પોલીસ કર્મીઓ અને અધિકારીઓને મલ્ટીવિટામિન ટેબ્લેટ દવાઓનું વિતરણ.

ProudOfGujarat

માંગરોળ : આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર લેનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા આદિવાસી હિત રક્ષક સમિતિએ માંગ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!