Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-લીંબાયત,આસ્તિક નગર પાસે ગણપતિ યાત્રા દરમ્યાન કરંટ લાગતા 7 વ્યક્તિઓને ઇજા,1 નું મોત

Share

સુરત-લીંબાયત,આસ્તિક નગર પાસે ગણપતિ યાત્રા દરમ્યાન કરંટ લાગતા 7 વ્યક્તિઓને ઇજા,1 નું મોત
જાણવા મળ્યા મુજબ સુરતના લીંબાયત ખાતે ના આસ્તિક નગર પાસે ગણપતિ યાત્રા દરમ્યાન કરંટ લાગતા 7 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા..જેમાં સારવાર દરમિયાન 1 વ્યક્તિ નું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે..રાત્રીના સમયે ગણપતિજી ની યાત્રા લઇ આવી રહ્યા તે સમયે ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે…

Advertisement

Share

Related posts

ગુજરાત રાજ્ય સ્તરનાં આમ પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સબજેલ ખાતે સંદીપસિંહ માંગરોલાની મુલાકાત લીધી.

ProudOfGujarat

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાના ઘી માં ભેળસેળ, સેમ્પલ ફેઈલ જતાં ફૂડ વિભાગે કરી કાર્યવાહી

ProudOfGujarat

ભરૂચ : શ્રી ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી લિ. વટારીયામાં કસ્ટોડિયનની નિમણૂક રદ કરી વ્યવસ્થાપક બોર્ડની ચૂંટણી કરાવવા ખેડૂત સભાસદોએ રજુઆત કરી..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!