Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જિલ્લાના જનસાળી ગામે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ

Share

લીંબડી તાલુકાના જનસાળી ગામે ખેડૂતોને અતિવૃષ્ટિ ને કારણે ખેડૂતો પાયમાલ થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. વરસાદ ના કારણથી ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાઇ જતા ખેડૂતોને ચાર પાંચ મહિનાની મહેનત માં પાણી ફરી વળ્યું છે. ત્યારે ખેડૂતો હવે પ્રશાસન સામે મીટ માંડીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. જનસાળિ ગામના ખેડૂતોને થોડી પ્રશાસન દ્વારા સહાય કરવામાં આવે તો શિયાળુ પાક લઈ શકે તેવું લાગી રહ્યું છે. ખેડૂતો હવે પ્રશાસન સામે મીટ માંડીને બેઠા હોય અને પ્રશાસન દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી હજુ સુધીમાં કરવામાં આવી નથી.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તેવાં નર્મદા મૈયા બ્રિજનું આગામી 12 મી જુલાઇના રોજ લોકાર્પણ કરાશે.

ProudOfGujarat

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ૬ર દેશી રજવાડાઓનું મ્યુઝીયમ નિર્માણ પામશે.

ProudOfGujarat

વી.સી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ-10 અને ધોરણ-12 ની વિદ્યાર્થિનીઓનો “શુભેચ્છા સમારંભ” તેમજ “ઈનામ વિતરણ” કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!