Proud of Gujarat
FeaturedGujaratINDIA

તંત્રની બેદરકારી : લીંબડીના ખાડીયાપરા વિસ્તારમાં વિજપોલમાં આગ ભભુકી ઉઠી : PGVCL માં કોલ કરવા છતાં કોઈ રિપ્લાઇ નહિ.

Share

સુરેન્દ્રનગરના લીંબડી ખાડિયાપરા વિસ્તારમાં ગતરોજ સાંજના સમયે હોનારત સર્જાઈ હતી. ખાડીયાપરા વિસ્તારમાં વિજપોલમા એકાએક ભડાકા સાથે આ આગ ભભુકી ઉઠી હતી જેને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે લોકોના ટોળે ટોળા ભડાકાના અવાજને જોવા ઉમટી આવ્યા હતા.

લોખંડના વિજપોલમા ઉપરના ભાગમા એકાએક ભડાકાના અવાજ સાથે આગ ભભુકી ઉઠી હતી. ખાડીયાપરાના લોકો દ્વારા તાત્કાલિક PGVCL નો સંપર્ક કરી પીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી તેમ છતાં અડધો કલાક પછી આ કચેરીના કર્મચારીઓ રીપેરીંગ માટે આવ્યા હતાં હવે સવાલ એ થાય છે કે કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો PGVCL જવાબદારી લે ખરી ત્યારે હાલમાં લીંબડી PGVCL લીંબડી હેલ્પ લાઇન નંબર કોઈ ઉપાડ્યું નથી તે લોકો માટે સમસ્યાનો વિષય બની ગયો હતો.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

ભરૂચ જિલ્લામાં આજરોજ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2632 થઈ

ProudOfGujarat

કોરોના વાયરસની સ્થિતિ અંગે મનસુખ માંડવિયા એ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી

ProudOfGujarat

નર્મદા જિલ્લાના વિવિધ ૧૦ જેટલા કેન્દ્રો ખાતે ૧૮ થી ૪૪ ની વયજુથના ૩૬૧ જેટલા લોકોએ લીધો વેક્સીનેશનનો લાભ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!