વડાપ્રધાન મોદી આવતીકાલે સાબરમતી નદી પર પ્રતિષ્ઠિત ફૂટ ઓવરબ્રિજનું ઈ-ઉદ્ઘાટન કરશે.
સાબરમતી નદી પર એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે રૂ. 75 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા આઇકોનિક ફૂટ ઓવરબ્રિજનું શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં...
