સમગ્ર ગુજરાતમાં આ વર્ષે ભારે વરસાદનાં પગલે રસ્તાઓનું ધોવાણ થયું છે જેથી આજરોજ અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સુધીના માર્ગનું રિકાર્પેન્ટિંગ કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું...
સમગ્ર ગુજરાતમાં હાલ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ચાલી રહી છે. જે ઉજવણીના ભાગરૂપે આજે અંકલેશ્વર ખાતે બાઇક રેલી આવી પહોંચતા અંકલેશ્વરનાં પદાધિકારીઓ દ્વારા બાઇક રેલીનું...
આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા ” ખાદી દિવસ ” ની ઉજવણી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. એનએસએસ પ્રોગ્રામ ઓફીસર ડો.જયશ્રી ચૌધરીએ...
ભરૂચ જિલ્લામાં રવિવારે રાત્રીથી સોમવાર સવાર સુધીના ગત ૧૨ કલાક જાણે કે અકસ્માતોનો દિવસ સાબિત થયો હતો, જેમાં ત્રણ જેટલી ઘટનાઓમાં ૩ વ્યક્તિએ જીવ ગુમાવ્યા...
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પેનલ વકીલો અને પીએલવી ભાઈ બહેનો દ્વારા અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન...
ગુજરાત રાજય વિપુલ પ્રમાણમા કેમિકલ કારખાના ધરાવતો જિલ્લો છે. કેમીકલ કારખાનાઓમાં ઝેરી કેમીકલ ગળતર, આગ, ધડાકા વગેરે જેવા બનાવો બનવાની શક્યતાઓ વધુ પ્રમાણમાં રહેલ છે....
અંકલેશ્વર પંથકમાં રસ્તાને કામગીરી લઈને તથા ડ્રેનેજનું ભંગાણએ ઘણી મોટી સમસ્યા બની ચુકી છે ત્યારે પંથકના દરેક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્ર દ્વારા કોઈ...