અંકલેશ્વર શહેરમાં આવેલ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્લોટ ખાતે એક દિવસીય કૃષિ મહોત્સવ યોજાયો.
દિનેશભાઇ અડવાણી રાજ્યના ખેડૂતોને ખરીફ સીઝનમાં પાકો વિશે આધુનિક ટેક્નોલોજી અંગે માર્ગદર્શન મળી રહે સાથે-સાથે સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે સમજ મળી રહે તે હેતુથી...
