ભૂતકાળમાં ગુજરાતમાં જયારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતાં તે સમયગાળા દરમિયાન ભરૂચ અને અંકલેશ્વર કે જે ગુજરાત ખાતે ઔધોગિક ક્ષેત્રે ખુબ જ વિકસિત છે તેને ટવીન્સ...
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એક તરફ સ્વચ્છતા અને વિકાસની મોટી મોટી વાતો કરી દેવામાં આવી છે પરંતુ ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના મુખ્ય માર્ગો ઉપર ખુલ્લી ગટર તથા...
કોરોના મહામારીએ વૃક્ષોનું આપના જીવનમાં મહત્વ સમજાવી દીધું હતું. ઑક્સીજન આપના માટે કેટલો જરૂરી છે તે સમજવી દિધું હતું જેને પગલે અંકલેશ્વર- જગન્નાથ મંદિર ખાતે...
અંકલેશ્વર શહેરના જવાહર બાગ સ્થિત જલારામ એપાર્ટમેન્ટમાં આવેલ સંબંધીના બંધ મકાનમાં નિર્માણાધીન મકાન માટે મૂકવામાં આવેલા ઇલેક્ટ્રીક સામાન સહિત પ્લમ્બિંગનો સામાન મળી કુલ 1.10 લાખથી...
ભરૂચ અને અંકલેશ્વરના લોકોને હવે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળવાની વાતો સામે આવી હતી પરંતુ ટ્રાફિક જાણે ભરૂચ અંકલેશ્વરના લોકોને વળગીને જ બેઠો હોય તેમ જણાઈ...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જીઆઈડીસીના સરદાર પાર્ક નજીકના બેંકના એ.ટી.એમ પર યુવાન સાથે છેતરપીંડી કરીને અજાણ્યા ઇસમમોએ લૂંટ ચલાવી 30 હજાર રૂપિયાની ઉઠાંતરી કરીને ફરાર...
અંકલેશ્વર સિટી અને જી.આઇ.ડી.સી ને જોડતા જલારામ ફાટકના જાહેર માર્ગો ઉપર લીપાપોથીનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં થોડા થોડા વરસાદમાં જ તંત્રની પોલ ખુલી...