અંકલેશ્વર : આવી બેદરકારી દાખવનારા સામે આખરે તંત્ર કયારે જાગૃત બનશે, વરસાદી કાંસમાં જોવા મળ્યું લાલ અને લીલા રંગનું પ્રદુષિત પાણી.
ઔધોગિક નગરી અંકલેશ્વરમાં પ્રદુષણ ઠામવાનું નામ ન લેતું હોય તેમ લાગી રહ્યું છે, અવારનવાર જવાબદાર ઉદ્યોગો પ્રદૂષિત પાણી છોડતા ચર્ચામાં આવતા હોય છે ત્યારે અંકલેશ્વર...
