અંકલેશ્વર કાપોદ્રા ગામ નજીક આવેલ ખાડી પુલનો કેટલોક ભાગ બેસી જતાં મોટીદુર્ઘટના સર્જાય એવી પરિસ્થિતી ઊભી થઈ હતી. આવા સમયે ઈંટ ભરેલી ટ્રક પાણીમાં ખાબકી...
અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત નીપજયું હતું. મળતી માહિતી અનુસાર જયંતિ વસાવા નામનાં વ્યક્તિ વાવમાં પડી જતાં તેમનું મોત...
અંકલેશ્વર પાલિકા ચીફ ઈજનેરની અને સત્તા પક્ષની બેદરકારી સામે આવી રહી છે. ટાઉન નકશામાં રેલ્વે માર્જિન જગ્યા દર્શાવી હોવા છતાં માર્ગો અને બ્લોક બેસાડી દીધા હતા. જે હવે રેલ્વે તંત્રએ સંરક્ષણ...
અંકલેશ્વર તાલુકા પોલીસનો ડિસ્ટાફ પેટ્રોલિગમાં હતો તે દરમિયાન તેમને વિદેશી દારૂ અંગે બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના કાગદીવાડમાં રહેતા બુટલેગર સુજાતખાન ઉર્ફ સજ્જુ અંકલેશ્વર...
પાનોલી જીઆઇડીસી માં આગના અકસ્માતમાં નષ્ટ થયેલ પાર્થ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં જોખમી રીતે બેરલનો સંગ્રહ થાય છે અને અકસ્માત થઈ શકે છે એવી માહિતી સ્થાનિક પ્રકૃતિ...
ભરૂચ જિલ્લાની વિવિધ ઔદ્યોગિક સંકુલોમાં અને GIDC વિસ્તારમાં આગનાં બનાવો બની રહ્યા છે. આવા રહસ્યમય બનાવો કેમ બને છે તે અંગે ભરૂચ જીલ્લાનું ઔદ્યોગિક સુરક્ષા...
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં આવેલ પૂર્વ પટ્ટી વિસ્તાર જેવા કે વિનાયક નગર, લાલા નગર, ગિરનાર સોસાયટી અને સોનમ સુરમ્યા સોસાયટી વિસ્તારમાં ગંદકીનું મોટું સામ્રાજ્ય ઉભું...
અંકલેશ્વર નજીક આવેલ આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડવા અંગે રહીશો દ્વારા મોટાપાયે હોબાળો કરવામાં આવતા તેમજ ખેડૂત જગતમાં પણ આ અંગે વિરોધ કરાતા GPCB હરકતમાં આવી...
અંકલેશ્વર નગરપાલિકાની હદમાં આવતા કેશવપાર્ક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવા અંગેનાં પ્રયાસો સામે રહીશોએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કેશવપાર્ક સોસાયટી...