ભરૂચ જિલ્લાના આલિયાબેટ ખાતે નર્મદા નદીની 32 ચોરસ કિમિ જમીન કચ્છના મીઠાઉધોગના માલેતુજારોને ગુજરાત સરકારે ફાળવી દેતા માછીમારોએ આજે સ્થળ પર જઈ વિરોધ કરવાનો પ્રયાસ...
ભરૂચ તારીખ:7/3/2019 ગુજરાત R.N.T.P.C કરારબદ્ધ કર્મચારી સંઘના પ્રમુખશ્રી હેમાંશુ પંડયાના જણાવ્યા અનુસાર તારીખ ૨૭- ૨૮ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અન્વયે કાર્યપદ્ધતિથી શોષિત અને...
ખેડૂત હિતરક્ષક દળ તરફથી ભરૂચ જિલ્લાના ખેડૂતોને અસર કરતા પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરાઇ હતી.તેમજ આ અંગે આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેકટરને અપાયું હતું.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર...
તારીખ ૭-૩-૨૦૧૯ ના રોજથી ભરૂચ પંથકમાં એસ.એસ.સી અને એચ.એસ.સી પરીક્ષાનો પ્રારંભ થયો હતો.આ પરીક્ષામાં ૩૪,૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.ભરૂચ જિલ્લાના પરીક્ષા તંત્ર...
ભરૂચના દહેજ બાયપાસ નજીક રાત્રીના સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં આગળ ચાલતાં ટ્રેલર સાથે પાછળથી ટેન્કર ભટકાયું હતું.બંને વાહનોને નુકસાન થયું હતું પરંતુ સદભાગે કોઈ...
ભરૂચ નગરના સોનેરી મહેલથી ચકલા તરફ જવાના મુખ્ય રસ્તા પર આવતા ભોઇવાડ વિસ્તારમાં નગરપાલિકાએ વચ્ચોવચ ખાડા પાડી દીધા છે.ભૂગર્ભ ગટર યોજના અંગે આ રસ્તા ખોદી...
ભરૂચ જિલ્લામાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય અને અન્ય કારણોસર સીઝનલ ફ્લૂ તેમજ મચ્છરજન્ય રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.અત્યાર સુધી ભરૂચ જિલ્લામાં સીઝનલ ફ્લૂના છ...
ભરૂચ જિલ્લામાં એસ.એસ.સી અને એચ.એસ.સી.ની પરીક્ષા તારીખ ૭-૩-૨૦૧૯ થી શરૂ થનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં આ અંગે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.તેમજ વિવિધ ઝોનલ...
તારીખ ૭-૩-૨૦૧૯ ના રોજ થી એસ.એસ.સી અને એચ.એસ.સી.ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.પરીક્ષાના આડે ચોવીસ કલાક કરતા ઓછો સમય રહ્યો છે ત્યારે પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ...