ભરૂચમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમો
ભરૂચ ભારતીય જનસંઘના સ્થાપક સદસ્ય, એકાત્મ માનવવાદના પ્રણેતા અને ભાજપના વિચારદર્શના શિલ્પી પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં વિવિધ ધાર્મિક તથા રાજકીય કાર્યક્રમોનું આયોજન...
