ભરૂચના કિશનાડ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કરાયો હતો. ઉપરાંત આ...
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમના પત્ની અને અન્ય સાત વ્યક્તિઓ વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં વનકર્મી ઉપર હુમલો અને પૈસા માંગવા બાબતે પોલિસ કેસ નોંધાયેલ...
ડેડીયાપાડાના ધારાસભ્ય અને આગામી લોકસભાના સંભવિત ઉમેદવાર એવા ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશને હાજર થવા અંગેની માહિતી સાંપડી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આમ...
ભરૂચ એસ.ટી વિભાગના કર્મારીઓ દ્વારા ભરૂચ શહેરનાં માર્ગો પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશાળ રેલી યોજવામાં આવી હતી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારના કર્મીઓ દ્વારા શુભ...
હાલમાં જ પ્રધાનમંત્રી મોદી જી એ મનકી બાતમાં ટી.બી.મુક્ત ભારતની વાત કરી હતી. અને પીએમ મોદીજી એ વર્ષ 2025 સુધીમાં ભારતને ટી.બી.મુક્ત બનાવવાનો લક્ષ્યાંક પણ...
ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર આવેલ ભૂતમામાની ડેરી પાસે છેલ્લા કેટલાય વખતોથી અવારનવાર ખાડીમાં મગર દેખાઈ દેતો હતો, ખાડીમાં મગરના વસવાટના કારણે આસપાસના લોકો સહિત ખેડૂતો ભયમાં...
ભરૂચમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકા ચર્ચાનું કેન્દ્ર બની છે, નગરપાલિકા દ્વારા જીઈબી ને નાણાં ન ભરપાઈ કરવામાં આવતા ત્રણ દિવસથી શહેરની તમામ સ્ટ્રીટ લાઈટો બંધ...
ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસથી જાહેર માર્ગો પરની સ્ટ્રીટ લાઈટો બંધ અવસ્થામાં જોવા મળતા વાહન ચાલકો અને શહેરી જનો મુશ્કેલીમાં મુકાયા છે, ભરૂચ નગરપાલિકા એ...
સરકાર દ્વારા પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યુ...
ભરૂચ તાલુકાના ઉમરા અસુરીયા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી ઉભરાતી ગટરો અને તૂટેલી ચેમ્બરોના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે, ગટરોમાંથી ગંદા પાણી જાહેર માર્ગ ઉપર...