ભરૂચમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે સનાતન ધર્મ પરિવારના ગાદિપતિ સોમદાસ બાપુના આશ્રમમાં ગુરુપૂજન યોજાયું : વ્યસનોથી દૂર રહી સત્સંગી જીવન જીવવાનો સંદેશ આપ્યો
ભરૂચ : ભરૂચના નંદેલાવર રોડ પર આવેલી રજનીગંધા સોસાયટી સ્થિત સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના ગુરુ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં...
