નેત્રંગ માંડવી રોડ પર આવેલ શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે હિંડોળાના દર્શન ખુલ્લા મુકાયા છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ સુપ્રસિદ્ધ શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ...
નેત્રંગ તાલુકાનાં બે અલગ અલગ સ્થળોએથી પોલીસે શ્રવણિયો જુગાર રમતા ત્રણ મહિલા સહિત 11 જુગારીયાઓને કુલ 40 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય...
ફેસ્ટિવલ સીઝનની શરૂઆત સાથે ભરૂચ જિલ્લા પોલીસે જિલ્લાના ઔદ્યોગિક વસાહતોને આવરી લેતા 7 અલગ – અલગ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. ભરૂચ, અંકલેશ્વર, દહેજ,...
ભરૂચ શહેરની શ્રી બી.એચ. મોદી વિદ્યામંદિર, વેજલપુર, ભરૂચના આચાર્યશ્રી, શિક્ષણવિદ, સાહિત્યકાર અને ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માનિત હરેન્દ્રસિંહ નટવરસિંહ સિંધાને કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય,...
રાષ્ટ્રીય એકાત્મતાને સમર્પિત ભારત- ભારતી સંસ્થા દ્નારા ભરૂચ ખાતે વિવિધ પ્રાંત તેમજ સમાજનાં લોકો વચ્ચે સ્નેહભાવ, મૈત્રીભાવ તેમજ આપણા દેશ માટે રાષ્ટ્રાભાવ પેદા થાય એ...
ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ઉપર પોલીસ સ્ટેશનમાં હુમલો થતા ચકચાર મચી જવા પામી હતી. અસામાજિક પ્રવૃત્તિ બાબતે PCR દ્વારા પોલીસ સ્ટેશનને સોંપાયેલ...
-દાવેદારોની લિસ્ટમાં શેરખાને એન્ટ્રી લીધી આગામી સમયમાં 2024 ના વર્ષે દરમ્યાન લોકસભા ચૂંટણી આવનાર છે, તે પહેલા દેશમાં રાજકીય માહોલ પણ જોવા મળી રહ્યો છે,...
ભરૂચ જિલ્લા કોંગ્રેસ અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસના જનરલ સૈકેટરી સંદીપભાઈ માંગરોલા દ્વારા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રીને પત્ર લખી ભરૂચ જિલ્લાના પી.આઈ.યુ કચેરી...