આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે આજ રોજ ૭૪ માં તાલુકા કક્ષાનો વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ સ્વામિનારાયણ સ્કૂલની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની...
16 મી ઓગસ્ટના રોજ, રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાએ પ્રોજેક્ટ- “રોટરી નો છાયો” ના ભાગરૂપે તુલસીધામ માર્કેટના શેરી વિક્રેતાઓને 20 છત્રીઓનું વિતરણ કર્યું હતું. આ...
ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં વહેલી સવારે જર્જરિત ઇમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો. સ્થાનિકોએ પાલિકા ફાયરબ્રિગેડની મદદથી પરિવારજનોને બહાર કાઢ્યા હતા. જે...
ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી જિલ્લાના હાઇવે અને ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતનું પ્રમાણ ચાલુ વર્ષે વધુ જોવા મળ્યું...
ભરૂચ જિલ્લામાં ગુનાખોરીની દુનિયાને ડામવા અને દારૂ -જુગાર જેવી પ્રવુતિઓ પર લગામ લગાવવા માટે નવ નિયુક્ત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ...