ભરૂચ તાલુકાના વેપારી મથક પાલેજ નગરના મુખ્ય બજારમાં લારી ગલ્લા ધારકોએ સ્વૈચ્છિક રીતે પોતાના લારી ગલ્લા ખસેડી લીધા હતા. બે દિવસ અગાઉ પાલેજ પોલીસ મથકના...
માતરીયા તળાવ તથા બગીચો પર્યટન સ્થળ તરીકે તથા ભરૂચના શહેરીજનોના મનોરંજનની દ્રષ્ટીએ ખુબ જ આગવી ઓળખ ધરાવે છે. માતરીયા તળાવની દેખરેખ તથા જાળવણીને લગતી તમામ...
આજરોજ તા.૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે સંત શિરોમણી રૈદાસ એન્ડ યુગાવતાર ડૉ આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ સંચાલિત સચ્ચિદાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી અંગે રાષ્ટ્રીય...
વિશ્વ આદિવાસી દિવસે શહેરના વિવિધ માર્ગો ઉપર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી ખાતે ડીજેના તાલ સાથે આદિવાસી નૃત્યની રમઝટ જમાવી હતી. 9 મી ઓગસ્ટના...
રાજયના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિગત કારીગરોને સન્માન-પારિતોષિક માટે યોજાયેલા ૭ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ “રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ” ના રોજ વડોદરાના અકોટા સ્ટેડિયમ...
ભરૂચ તાલુકાના હલદર સ્થિત સેવા સહકારી મંડળીના હૉલમાં ભરૂચ જિલ્લાના ખેડૂત સમાજ દ્વારા વિચાર ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે ભરૂચ જિલ્લા સમાજ પ્રમુખ મહેશભાઈ...
ભરૂચની ગટ્ટુ વિદ્યાલયમાં ધોરણ 4 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માસ્ટર ધ્રુવ પ્રોસેંજિત સન્યાલનું આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતા માટે પસંદગી કરવામાં આવેલ છે. સાઉથ ઇન્ડિયન માર્શલ આર્ટસ એકેડેમી...
ભરૂચ આમોદ નગરપાલિકામા ભારતીય જનતા પાર્ટીના ત્રણ વોર્ડના પાંચ સભ્યો દ્વારા રાજીનામુ આપતાં તેઓની ખાલી પડતી બેઠક માટે તા.6/8/2023 ના રોજ મતદાન યોજાયેલ હતું. જે...
સામાન્ય રીતે આજકાલ દેશમાં બ્રેન પેરાલીસીસ, પેરાલીસીસ સહિત લકવો જેવી બીમારીઓ ઝડપથી વધી રહી છે. આ બીમારીના કારણે માનવીના શરીરમાં અનેક સમસ્યાઓ સર્જાય છે જેની...