ભરૂચ જિલ્લામાં ચોરીના ગુનાઓ અટકાવવા બાબતે રેન્જ આઇજી તેમજ જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ પોલીસ મથકોના કર્મીઓ સતત ચોરી જેવી ઘટનાઓને અંજામ...
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ સહિત રાજ્યવ્યાપી શરૂ કરાયેલા ‘મારી માટી… મારો દેશ…’ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એસ.આર.પી....
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત ડાયટ ભરુચ ઇન્ચાર્જ પ્રાચાર્યા આર.આર.સેંજલિયા અને લેક્ચરર ડો.જતિન મોદીના માર્ગદર્શન...
દેશની આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે હર ઘર તિરંગા 2.૦ કેમ્પેઇન હેઠળ ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સરકારી વિભાગો, શાળાઓને પણ સાંકળવામાં...
સરકાર તરફથી સમયાંતરે બાળકોના સર્વાંગી અભિવ્યક્તિ વિકાસ માટે સ્પર્ધા આયોજિત કરાઈ હતી. જે અંતર્ગત નબીપુર ગ્રુપશાળા ખાતે નિપુણ ભારત સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં 7...
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ સહિત રાજ્યવ્યાપી શરૂ કરાયેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાન હેઠળ ભરૂચ જિલ્લાના કુલ ૫૪૫ ગ્રામપંચાયતોમાં ઉજવણી કરવામાં આવી હતી....
ભરૂચ એલ.સી.બી.પી.આઇ. ઉત્સવ બારોટ દ્વારા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચનાઓ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહી/ જુગારના કેસો શોધી કાઢવા...
ભરૂચ તાલુકાના નબીપુર ગામે આજરોજ મેરી માટી મેરા દેશ અંતર્ગત નબીપુર કુમાર શાળા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં કાર્યક્રમનું અભિવાદન કરી દેશ...
આદિજાતી વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી સ્વામીનારાયણ મંદિર સંકુલ, નેત્રંગ ખાતે કેબીનેટ મંત્રી પણી, અન્ન,નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની...