ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર સતત બીજા દિવસે ભારે ટ્રાફિકજામ થતાં 15 કી.મી. સુધીની લાઈનો જોવા મળી હતી. પ્રથમ વરસાદમાં જ હાઇવે જર્જરિત...
આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર રાજ્યમાં ઠેરઠેર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ભરૂચ શહેર અને જિલ્લામાં પણ આજે ચાર સ્થળેથી આજે અષાઢી બીજના પવિત્ર...
ભરૂચમાં ઝાડેશ્વર ચોકડીથી તવરા જતાં નર્મદા કોલેજ પાસે આવેલ આર.કે કાઉન્ટી અને શ્રીજી સદન વિલા સોસાયટીઓના મુખ્ય માર્ગો પર માટી બેસી જતા વાહનો ફસાયા હતા....
ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુ ભરપૂર જામી હોય તેવા દ્રશ્યો ગુરુવારે રાત્રીના જિલ્લા વાસીઓએ જોયા હતા. ભરૂચ, અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદી માહોલ...
રાજસ્થાનનાં ઉદયપુરમાં કનૈયાલાલની જેહાદીઓ દ્વારા કરાયેલ ક્રૂર હત્યાના વિરોધમાં આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રિય બજરંગ દળના કાર્યકરોએ રાજસ્થાન સરકાર અને મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ કલેકટરને...
ભરૂચ જિલ્લામાં આજે સતત બીજા દિવસે સવારના સમયે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો, જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ...
સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણી મહોત્સવ અને આંગણવાડી પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલાના સારા પ્રતિસાદ ભરૂચ જિલ્લાને પણ મળ્યો છે. જેના ફળ સ્વરૂપે ભરૂચ જિલ્લાની ૧૩૭૪ આંગણવાડી...