પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ..!
પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા સ્વ.રાજીવ ગાંધીની આજે ૩૧ મી પુણ્યતિથિ નિમિત્તે દેશમાં કોંગ્રેસ દ્વારા તેઓને પુષ્પાંજલિ આપવામાં આવી હતી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા...
