ભરૂચ સ્ટેશન સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરનાં ૬૫ માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ફુલહાર અર્પણ કરાયા.
ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ૬૫ મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચના સ્ટેશન સ્થિત આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવવા સાથે...
