બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ ઠારની ખડકી વિસ્તારમાં સાંજના સમયે અચાનક એક બે માળનું મકાન ધરાસાઈ થતા ભારે અફરાતફરીનો...
પ્રાપ્ત માહિત મુજબ રાજ્ય ચુંટણીપંચે ગ્રામપંચાયતની ચુંટણીની જાહેરાત કરતાં આચારસંહિતાના અમલીકરણની સાથે રાજકીય ગરમાવો પ્રસરી જવા પામ્યો છે. સૌપ્રથમ નેત્રંગ તાલુકાની ૩૯ ગ્રા.પંચાયતની ચુંટણી માટે...
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને પો કર્મી નાઈટ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પાંચસીમ ગામે ખાડી ફળીયા પાસે આવતા બે અજાણ્યા ઇસમો...
ભરૂચ જીલ્લામાં પંચાયતની ચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગુ પાડવામાં આવી છે. હવે તંત્ર દ્વારા દીવાલો પર સરકારી યોજનાઓની જાહેરાત તેમજ યોજનાઓ અંગે અન્ય પ્રચાર...
ભરૂચના વેજલપુર ખાતે આવેલ ખૂબ જ વષો જૂની શ્રી બી.એચ.મોદી વિધા મંદિર શાળા આવેલ છે. જેમા વયનિવૃત્તિના આધારે નિવૃત્ત શિક્ષકનું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્ધારા ભવ્ય આયોજન...
ભરૂચ જિલ્લાન ઝઘડિયા જીઆઇડીસી વિસ્તાર આવેલ એક ખાનગી કંપનીમાં આજે સવારે મેઇન્ટેનન્સની કામગીરી દરમ્યાન અચાનક ધડાકો થતા ઘટના સ્થળે હજાર ૩ થી વધુ કામદારોને નાની...