ગત તા.10મી સપ્ટેમ્બરથી ગણેશ જીના 10 દિવાસીય તગેવારનો શુભારંભ કરવામાં આવ્યો હતો . આ વર્ષે ફક્ત માટીની મૂર્તિઓને જ નદીમાં વિસર્જિત કરવાની પરવાનગી આપવામાં આવી...
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરની ભગીની સંસ્થા ઈનરવ્હીલ ક્લબ દ્વારા સોમવારના રોજ ભરૂચ ઘરડા ઘર ખાતે જરૂરિયાતમંદ વૃદ્ધો માટે જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું....
સેવાશ્રમ હોસ્પિટલ ભરૂચ ખાતે તા. 14 મી સપ્ટેમ્બર એટલે કે આજરોજથી ડો. યોગેશ નટવરલાલ પાનવાલા આંખનો વિભાગ તેમજ તેમના માતૃશ્રી પુષ્પાબેન નટવરલાલ પાનવાલા તરફથી અદ્યતન...
આજરોજ ભરૂચ જિલ્લા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ અંધજન મંડળ ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે માટે ભરૂચ જિલ્લાના...
ભરૂચ નગર પાલીકાના મુખ્ય અધિકારી સંજય સોની દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આવતી કાલે તારીખ ૧૫/૦૯/૨૦૨૧ ના બુધવારના રોજ શક્તિનાથ પાણીની ટાંકીમાંથી...
ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુ આ વર્ષે ટેસ્ટ મેચની જેમ જોવા મળી હતી. શરૂઆતના તબક્કામાં ધોધમાર વરસાદી માહોલ જામતા ધરતી પુત્રો અને જિલ્લા વાસીઓમાં આ વર્ષે...