ભરૂચમાં કોરોનાનો કહેર ઓછો થતાં મોટાભાગના જાહેર સ્થળો શુક્રવારથી શરૂ થયાં છે. શુક્રવારે ભરુચ પંથક્ના તમામ મંદિરો તો ખૂલ્યાં પણ દર્શનાર્થીઓની પાંખી સંખ્યા જોવા મળી...
દર વર્ષે 12 જૂને વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આની શરૂઆત આંતરરાષ્ટ્રીય લેબર યુનિયન દ્વારા 2002માં કરવામાં આવી હતી. તેનો...
દેશભર માં પેટ્રોલ,ડીઝલ ના વધતા ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષ આક્રમક બન્યું છે,અંક્લેશ્વર કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ પંપ ખાતે ધસી જઇ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ...
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચથી અમોદને જોડતા માર્ગ ઉપર તણછા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો આમોદ તાલુકાના નિણમ ગામના વસાવા સમાજના બે યુવાનો વિલાયત ખાતે આવેલ...
પંચમહાલ જીલ્લા પંચાયતના દંડક અરવિંદભાઈ પરમાર દ્વારા ગોધરા તાલુકાના પ્રાથમિક શિક્ષકોને સત્વરે પગાર આપવામા આવે તેવી માંગ કરી છે. જીલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી...