ગઈકાલે મોડી રાત્રે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બન્યો હતો. સૈજપુર આગળ આવેલી એક ઇન્ક બનાવતી કંપનીમાં કોઈ કારણોસર આગ લાગી હતી. એમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ...
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ પથંકમાં મેઘરાજાના આગમનની ધડીયો ગણાય રહી છે.તેવા સંજોગોમાં ગ્રામ્ય વિસ્તારના ધરતીપુત્રો બિયારણ ખરીદી માટે અને અન્ય ગરીબ લોકો પોતાના કાચામકાનોને રક્ષણ...
નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખરેઠા ગામના છગનભાઇ તુલીયાભાઇ વસાવા ખેતીકામ કરી ઘરગુજરાન ચલાવે છે.પોતાના ઘરના છાપરા ઉપર ઢોર-ઢાકર માટે ઘાસચારો ભયૉ હતો.કોઈ અગમ્યા કારણોસર...
ગોધરા નગરપાલિકા દ્વારા વર્ષ 2013-14 દરમ્યાન ગોધરા નગરના વિકાસના કામો માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લાખ્ખો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા તે લાખ્ખો રૂપિયા માથી ગોધરા...
પીએનબી સાથે 11000 કરોડનો ગોટાળો કરી વિદેશ ભાગી ગયેલા નિરવ મોદીનો સચિન સેઝમાં માલ સીઝ કરાયો હતો. જેમાં કંપનીના મેનેજરોએ 230 કરોડનો હોવાનું જણાવ્યું હતું....
ભરૂચમાં કોરોનાનો કહેર ઓછો થતાં મોટાભાગના જાહેર સ્થળો શુક્રવારથી શરૂ થયાં છે. શુક્રવારે ભરુચ પંથક્ના તમામ મંદિરો તો ખૂલ્યાં પણ દર્શનાર્થીઓની પાંખી સંખ્યા જોવા મળી...
દર વર્ષે 12 જૂને વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આની શરૂઆત આંતરરાષ્ટ્રીય લેબર યુનિયન દ્વારા 2002માં કરવામાં આવી હતી. તેનો...