ભરૂચનાં ભોલાવ ખાતે આજરોજ ઉદય કેર ટ્રસ્ટ દિલ્હી દ્વારા ગામની વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયુ.
કોરોના જેવી મહામારીમાં લોકોને મદદ કરવી એ ખુબ મહાનતાની વાત છે. કોરોના મહામારીમાં લોકોની આર્થિક સ્થિતિ નબળી હોય છે. કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકો કામ...
