હાલમાં રાજ્ય સરકારે ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા આગામી જુલાઇ માસમાં યોજવાનું નક્કી કર્યું છે. સાથે સાથે એવી પણ જાહેરાત કરી છે કે શાળાની નજીકમાં પરીક્ષા...
નર્મદા જિલ્લામા કોરોના પહેલાનર્મદા પોલીસ દ્વારા નિર્ભયા ટીમ કાર્યરતથઈ હતી જેમાં શાળાઓ, કોલેજો મા કે જાહેર સ્થળો પર રોમિયાઓ કન્યાઓ યુવતીઓ ની છેડતી કરે તો...
એક માન્યતા મુજબ ઉનાળાના દિવસોમાં ટીટોડી નામનું પક્ષી ઈંડા આપે છે, અને તેના ઈંડા પરથી ચોમાસાની ઋતુમાં વરસાદ કેવો અને કેટલો થશે તેની પ્રાથમિક આગાહી કરાતી...
કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરની સુચના અનુસાર જિલ્લામાં હાલ પુરતી તમામ રમતો અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ-ધાબાગ્રાઉન્ડ, ખેલાડીઓ તથા જાહેર જનતા માટે...
ભરૂચના દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલે કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કરી ૫ ટેન્કર સાથે રુ. 1,32,59,378/- ના મુદામાલને કબ્જે કરી 7 આરોપીઓની ધરપકડ કરવામા આવી હતી....
કોરોના મહામારીમાં ઝનોર જી.ઈ.બી. ફીડરમાંથી વિજપુરવઠો ખોરવાતા ઝનોર ગામના હોમ કોરન્ટાઇન થયેલા કોરોના દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જેને કારણે ઘણા દર્દીઓના મૃત્યુ થયા...
જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિતે આજરોજ ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શાલીમાર નજીક આવેલ જવાહરલાલ નહેરુની પ્રતિમાને જલાઅભિષેક કરીને પુષ્પાંજલી પાઠવીને તેમને આઝાદીની લડત...
બનાવ અંગેની પ્રાપ્ત માહીતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મચામડી ગામ ખાતેના રહેવાસી ૬૦ વર્ષીય વલુસીંગ રૂપસિંગ વસાવા જેઓ ખેતી કરતા કોઈ કારણોસર જંગલ ખાતાવાળી...