બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગથી પઠારગામ જવાના મુખ્ય માર્ગ પર આવેલ નૈતિક જનરલ સ્ટોર નામની દુકાનની પાછળના ભાગે તુવેરના કરાઠા ઢગલા...
ભરૂચ અને અંકલેશ્વરમાં આગામી શનિ-રવિની રજાઓમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ અત્યંત કથળતી જાય છે તેમાં પણ ભરૂચમાં...
ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ દ્વારા રોટરી કલબનાં નેજા હેઠળ કોરોનાનાં દર્દીઓને તમામ પ્રકારની દવાઓનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. કોરોના એ વૈશ્વિક મહામારી છે જેમાં...
ભરૂચ જીલ્લામાં કોરોના મહામારીમાં મૃત્યુ આંક સતત ઊંચો જાય છે. સંક્રમિત દર્દીઓની સંખ્યાઓમાં પણ વધારો થતો જાય છે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા...
ભરૂચ જીલ્લાનાં શુકલતીર્થ ગામમાં “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે બાળકો દ્વારા વર્તમાન કોરોના મહામારીનાં સંકટમાં પૃથ્વી ઉપર આવેલા કોરોનાનો રોગ નાશ: પ્રાય થાય તે માટે ગાયત્રી...
બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસરના ખાનપુરદેહના સરપંચ અબ્દુલ રશીદ સુલેમાન પટેલ અને જંબુસર તાલુકા પંચાયતના બાંધકામ વિભાગના અધિક મદદનીશ ઈજનેર શશીકાંત...