સુરત જીલ્લાના ઉમરપાડા માંગરોળ ખાતે ત્રિવિધ કાર્યકમો યોજાયો.ઉમરપાડા માં 750જેટલાં વિદ્યાર્થીઓ, માંગરોળ ના વાંકલ ખાતે 1100થી વધુ વિદ્યાર્થી આદિજાતિ વિભાગની હોસ્ટેલમાં અભ્યાસ કરે છે.
વાંકલ :: ઉમરપાડા તાલુકાના બિલવણ એકલવ્ય શાળાનું નિરીક્ષણ તેમજ આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડીંડોર અને સરકારના જનજાતીય મંત્રી દુર્ગાદાસ ઉઈકે,સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ...
