સંસ્કાર ભારતી ટ્રસ્ટના શિક્ષકોએ પોંડિચેરીમાં ‘અંતઃ કમલમ્’ વર્કશોપમાં ભાગ લીધો
ભરૂચ. સાંસ્કૃતિક અને સર્વાંગી વિકાસને પ્રતિબદ્ધ સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા SMCP સંસ્કાર વિદ્યા ભવનના આચાર્ય શૈલજા સિંહ, રુંગટા વિદ્યા ભવનના આચાર્ય દિવ્યજીતસિંહ ઝાલા તથા ફ્યુચર...
