અંકલેશ્વર શહેરમાં બિસ્માર રસ્તાઓથી નાગરિકો ત્રસ્ત: વારંવાર રજૂઆત છતાં કોઈ નિકાલ નહીં
ભરૂચ અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ હાલતને લઈને નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓમાં અનેક ખાડાઓ અને ધોવાણથી...
