ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ (બૌડા) દ્વારા અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલી વિહારધામ સોસાયટીમાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે. આ દબાણ સોસાયટીના રસ્તાની જમીન અને કોમન...
૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને અર્ધ વાર્ષિક ગાળાની કામગીરી કરી ૧ ઓક્ટોબર, ૨૦૨૪થી, લાંબા ગાળાના પ્રોડક્ટ્સ આઈઆરડીએઆઈ દ્વારા ફરજિયાત મુજબ ૧/એન ધોરણે...
ભરૂચ ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગના માર્ગદર્શન હેઠળ “અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન – તમારી મૂડી, તમારો અધિકાર” અંતર્ગત શારદા ભવન, અંકલેશ્વર, જિનવાલા કમ્પાઉન્ડ ખાતે જિલ્લા સ્તરીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ...
ભરૂચ વિકાસ સપ્તાહ ૨૦૨૫ના અવસરે ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી બકુભાઈ વસાવાએ પોતાની ખુશીની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, જિલ્લા ખેતીવાડી વિભાગની કચેરી મારફતે...
ભરૂચ પ્રભારીમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને બીએપીએસ મંદિર સ્વામિનારાયણ મંદિર ઝાડેશ્વર ખાતે જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મહાનુભાવોના...