ગુજરાતમાં બહુચરાજી મંદિરના શિખરની ઉંચાઈ 81 ફૂટ જેટલી વધારવા માટે રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મંદિરના શિખરની ઉંચાઈ 71 ફૂટ કરવા...
ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ સાર્વત્રિક વરસાદ થતા રાજ્યના ખેડૂતો ખુશ-ખુશાલ થયા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત...
ઉનાળાનું વેકેશન સમાપ્ત થઈ ગયું છે અને રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોની સ્કુલો ખુલી ગઈ છે અને વિદ્યાર્થીઓનું ભણતરણ શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય માધ્યમિક...
છેલ્લા બે દિવસથી ગુજરાતને વરસાદે ધમરોળ્યુ છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વિસાવદર અને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીનો વિવાદ ફરી એકવાર હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કેજરીવાલની સમીક્ષા અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી વતી હાઇકોર્ટમાં જવાબ...
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ત્યારે હવે નવા કુલપતિ મળી ગયા છે. યુનિવર્સિટીની સ્થાપનાના 73 વર્ષ બાદ પ્રથમવાર...