રાજ્યમાં કોરોના જેવી ઘાતકરૂપ મહામારીએ કહેર વર્તાવ્યા બાદ મ્યુકરમાઈકોસીસનો ખતરો વધ્યો છે. રાજ્યમાં મંગળવાર સુધી મ્યુકરમાઈકોસીસના 82 જેટલાં નવા કેસો સાથે 5 દર્દીઓના મોત થયા...
સરકાર દ્વારા વેક્સિનેશનના નિયમોમાં ફેરફાર કરાયા છે. દેશમાં કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે પરંતુ આમ છતાં હજુ જોખમ ટળ્યું નથી. કોરોના સામે સૌથી મહત્વનું હથિયાર રસી...
ગુજરાતમાં કોરોનાના કહેર બાદ મ્યુકરમાઇકોસીસનો કહેર વધવા લાગ્યો છે. લોકો કોરોનામાંથી સાજા થયા બાદ મ્યુકરમાઇકોસીસનો ભોગ બની રહ્યા છે. જેમાં સરકારની કામગીરી સામે અનેક સવાલો...
એનએસએસ યુનિટ નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપલાનાએનએસએસ યુનિટના સ્વયંસેવકો દ્રારાઆયુર્વેદિક વનસ્પતિઓ નો ઉકાળો બનાવવાની કામગીરી નવદુર્ગા શાળાના કેમ્પસમાં કરવામાં આવી રહી છે સાથે સાથે આ યુનિટ દ્વારા...
હાલ નર્મદા જિલ્લામાં ગુજરાત સરકારશ્રી દ્વારા કોરોના વેક્સીનેશન સંદર્ભે ૪૫ વર્ષથી વધુની વયજૂથના નાગરિકોને કોરોના વેક્સીનના બે ડોઝ વચ્ચેના સમયગાળા માટેની ગાઈડલાઈન રિવાઝ્ડ કરવાની કામગીરી...
આજે અક્ષય તૃતીયામા વણ જોયું મુહર્તમા શુભ કાર્યો કરવાનો દિવસ હોવા છતાં નર્મદામા કોરોનાના કારણે લગ્ન સમારંભો ફીકા પડ્યા હતા.નર્મદાના લગ્ન સમારંભોને કોરોના નું ગ્રહણ...