ભરૂચ. ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ સતનારાયણની ચાલમાં ગતરોજ સવારે અચાનક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનામાં એક વૃદ્ધા ઈજાગ્રસ્ત બન્યા હતા. સ્થળ...
ભરૂચ નેત્રંગના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં, ભાવનગર ખાતેથી ‘સમુદ્ર થી સમૃદ્ધિ‘ કાર્યક્રમમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં રોડ-રસ્તાઓ, ઉર્જા તેમજ નાગરિકોની સુવિધાઓમાં વધારો કરતાં કેન્દ્ર અને...
ઝી ટીવીના રિયાલિટી શો ‘છોરિયાં ચલી ગાંવ’ માં પ્રવેશ્યા પછી, કૃષ્ણા શ્રોફ સતત એક મજબૂત અને પ્રશંસનીય સ્પર્ધક તરીકે ઉભરી આવ્યા છે. તેમની યાત્રા સ્થિતિસ્થાપકતા,...
ભરૂચ સ્વચ્છ ભારત મિશન’ ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં જનજાગૃતિ અર્થે રોજ જુદી-જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ ” અંતર્ગત ભરૂચ જિલ્લાની...
આજરોજતારીખ:- ૨૦/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે માંડવી સરકારી હોસ્પિટલ ખાતે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સામાજીક અધિકારતા ન્યાય વિભાગ દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી...