ભરૂચ : જંબુસરમાં તૂટેલી કેનાલોથી ખેડુતો મુશ્કેલીમાં, નિરાકરણ નહિ આવે તો આંદોલનની ચીમકી…
જંબુસર તાલુકાનાં અણખી ગામે બીડ વગો તથા ટીબી વગામાંથી પસાર થતી ઉચ્છદ માઇનોર કેનાલમાં લીકેજનાં કારણે ખેડૂતોનાં ઉભા પાકને અને અવરજવરનાં માર્ગો બંધ થતાં ધરતીપુત્રો...
