માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમીમાં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી પ્રદર્શન યોજાયું.
ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમીના આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આજ રોજ સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન & ટેકનોલોજી પ્રદર્શન યોજવામાં આવ્યું. આ કાર્યક્રમનો ઉદ્ઘાટન...
