Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે વિજય વિશ્વ સંમેલન યોજાયું.

Share

માંગરોળનાં વાંકલ ખાતે વિજય વિશ્વ સંમેલન યોજાવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર હાજર રહ્યા હતાં અને સભા સંબોધી હતી.
વિધાસભાની ચુંટણીના ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા મતદારોનો વિશ્વાસ જીતવા માટે પ્રચાર શરૂ કરી દેવાયો છે. ત્યારે આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ગણપતસિંહ વસાવાને જંગી મતોથી જીતાડવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, મોદી સરકારને 8 વર્ષ થયાં પરંતુ એક પણ આરોપ ભ્રષ્ટાચારનો નથી લાગ્યો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ ખાતેથી વિદેશી દારૂ અને બિયર નો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

માંગરોળ-મોસાલીનાં બજારો આજથી નવથી સાડા બાર વાગ્યા સુધી ખુલ્લા રહેશે.            

ProudOfGujarat

વાલિયાના વટારીયા ખાતે આવેલ શ્રોફ એસ.આર.રોટરી ઇન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેકનોલોજી ખાતે બે દિવસીય સ્કેમકોન -2019નું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!