માંગરોળ તાલુકાના દિણોદ અને પાતલ દેવી ગામે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઇ હતી. આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર અને રાજય...
ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે આદિવાસી સમાજ અને વિસ્તારના પ્રશ્નો આગામી વિધાનસભાની ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવા બાબતે કોંગ્રેસની બેઠક યોજાઇ હતી. પેસા કાયદો, જળ જંગલ અને...
ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલી માટે આજ રોજ ગૌરવનો દિવસ : આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત શાળાને જિલ્લા કક્ષાએ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત કરાયો....
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આદિવાસી વિશ્વ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ઉમરપાડા તાલુકા મથકે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો....
વાંકલ – સુરત જીલ્લામાં ઉમરપાડા અને માંડવી ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને ટ્રાયબલ સબ પ્લાનના સંયુક્ત ઉપક્રમે તા.૯/૮/૨૦૨૨ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર...
માંગરોળ તાલુકાના વાંકલ મોસાલી હથોડા અને નાની નરોલી સહિત ચાર ગ્રામ પંચાયતને સ્વચ્છતા માટે પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે ટેમ્પા અર્પણ કરાયા હતા. 15 માં...